Read more

View all

"ચાલો સાથે મળીને બાળકોનું ઘડતર કરીએ..." થીમ આધારિત રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં "તૃતીય વાલી સંમેલન"નું આયોજન...

રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના ઉદ્દેશ્ય સ…

રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળામાં એસએમડીસી (SMDC) મિટિંગ યોજાઈ...

તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળા ખાતે ‘શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ…

રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં 77માં ગણતંત્રની હર્ષોલ્લાસથી ઉજવણી....

આજે જ્યારે સમગ્ર ભારત દેશમાં ૭૭મા ગણતંત્ર પર્વની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે કરવામાં આવી રહ…

રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’ યોજાયો...

વિદ્યાર્થી જીવનમાં ધોરણ-૧૨ એક મહત્વનો પડાવ હોય છે, જેના પછી યોગ્ય કારકિર્દીની પસંદગી વિદ્યાર્થીના ભ…

પ્રેરણા અને ઉત્સાહ સાથે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો આરંભ: ભયમુક્ત પરીક્ષાનો નૂતન પ્રયોગ...

ધ્રાંગધ્રા તાલુકા સહિત સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આજ, શુક્રવાર, તારીખ 16 જાન્યુઆરી, 2026 ના રોજ ધ…

રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં ધોરણ-12 વોકેશનલ વિષયની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ​...

​રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં કૌશલ્યવર્ધક શિક્ષણને વેગ આપવા માટે તારીખ ૧૬/૦૧/૨૦૨૬ના રોજ ધોરણ-…

રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળાનું ગૌરવ: રાજ્ય સ્તરીય ક્વિઝ સ્પર્ધામાં વિશેષ સન્માન...​

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિના ઉપલક્ષમાં 12 જાન્યુઆરીના રોજ 'ચૌદમી …

રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં 47મી સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટી અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો...​

​“યેષાં ન વિદ્યા ન તપો ન દાનં, જ્ઞાનં ન શીલં ન ગુણો ન ધર્મઃ । તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા, મનુષ્યરૂપ…

રાવળીયાવદર શાળામાં સરપંચ શ્રી રતનભાઈ સારલા દ્વારા નૂતન વર્ષની શુભેચ્છા અને વિદ્યાર્થી પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો...

રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં નૂતન વર્ષ ૨૦૨૬ ના પ્રથમ દિવસની શરૂઆત શિક્ષણ અને સંસ્કારના સમન્વય…

રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં 'ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા'નો પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો​.....

​વર્તમાન સમયમાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તે અત્યંત આવશ્ય…

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025માં રાવળીયાવદર હાઈસ્કૂલના ધોરણ 9ના સાત વિદ્યાર્થીઓએ મેદાન માર્યું...

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ…

રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં ગોલ્ડન સીટી જેસલમેર નો ચાર દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો...

🏵️ ​"ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી."🏵️ 🌎 કવિ ઉમાશંકર …

Load More That is All